શ્રવણ માસના પ્રથમ સોમવારે શાળાના દરેક બાળકોને એક ફરાળી ચેવડો અને પારલે બિસ્કીટ વહેચવામાં આવેલ છે. વડોદરા શહેરના વતની શ્રી ખોડાભાઈ અંબાલાલ પટેલ (ગોરવા મો- ૯૮૯૮૮૫૧૦૭૪) તરફથી આ પ્રસાદી વહેચવામાં આવી હતી. તેમની સાથેની મુલાકાત બાદ તેમને શાળાને જયારે કોઈ આર્થિક મદદની જરૂર હોય ત્યારે જરૂરી મદદ કરવાની પણ તૈયારી બતાવી છે.શાળા પરિવાર તરફથી તેઓશ્રીને ખુબ ખુબ અભિનંદન. જીવનમાં ખુબ ખુબ પ્રગતિના પંથે આગળ વધે તેવી પ્રભુ પ્રાર્થના.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks