
આપનું આવનાર નવું વર્ષ લાભદાયી નીવડે તેવી ભગવાન ને પ્રાથના.
નવા વર્ષના નવા સત્રથી અમે આ બ્લોગ લખવાની શરૂઆત કરીએ છીએ. આ ફક્ત અમારી શાળા વિષે જ છે. અમારી શાળામાં થતા કાર્યક્રમો, અનુભવો અને યાદગાર પળો માં આપ સૌને જોડવા માંગીએ છીએ.
આણંદ જીલ્લાના આંકલાવ તાલુકા માં મહીસાગરના કિનારે આવેલું સુંદર અને રળિયામણું ગામ એટલે આમરોલ. આમરોલ ગામના ખેત- વિસ્તારમાં આવેલી અમારી શાળા.આંકલાવથી આમરોલ જવાના માર્ગ માં આંકલાવથી ૪ કી.મી.ના અંતરે આવેલ આમરોલ ગામ નો જ એક વિસ્તાર એટલે સરસ્વતીનગર. અને આ વિસ્તારની શાળા એટલે પ્રાથમિક શાળા સરસ્વતીનગર (આમરોલ). હવે પછીની પોસ્ટ માં આપને શાળા વિષે તથા ગામ વિષે વધુ જાણીશું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks